ભાવના ભર્યા હૈયેથી જીવતાં શીખવે છે .. ભાવના ભર્યા હૈયેથી જીવતાં શીખવે છે ..
સંયોગ ને વિયોગ તો ધારણા મનની છે.. સંયોગ ને વિયોગ તો ધારણા મનની છે..
જેવી જેની વિચારસરણી જેવી જેની વિચારસરણી
અરજ ભાવના તણી છે ચેહર મા ... અરજ ભાવના તણી છે ચેહર મા ...
રાગ ને દ્વેષભાવ દૂર કરજે ચેહર મા.. રાગ ને દ્વેષભાવ દૂર કરજે ચેહર મા..